Close

વસ્તીવિષયક

સુરેન્દ્રનગર જીલ્લો 22 ° 00 ‘થી 23 ° 05’ ઉત્તરની અક્ષાંસ અને 69 ° 45 ‘થી 72 ° 15’ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. જિલ્લામાં વઢવાણ, મુળી, સાયાલા, લિંબડી, ચોટીલા, ચુડા, લખતર, દસાડા, થાનગઢ અને ધ્રાંગધ્રા સહિત દસ તાલુકા છે.

વસ્તી વિષયક લેબલ મૂલ્ય
વિસ્તાર ૧૦,૪૮૯ ચો.કિમી.
કુલ વસ્તી ૧૭૫૬૨૬૮
જાતી પ્રમાણ ૯૩૦
તાલુકા ની સંખ્યા ૧૦
ગામ ની સંખ્યા ૫૭૪
નગરપાલિકા ની સંખ્યા
વિધાનસભા ની સંખ્યા
લોક્સભા ની સંખ્યા
સાક્ષરતા પ્રમાણ  ૭૨.૧૦%
અદાલતો ની સંખ્યા ૨૩